Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ ચાર રસ્તા ઉપર બાઈક અડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત

  • July 13, 2024 

ડોલવણ ચાર રસ્તા ઉપર ગત તારીખ 21/06/2024નાં રોજ ડોલવણ ગામનાં પાર્થકુમાર ભરતભાઈ ચૌધરીએ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે હંકારી રાહદારી શમશાદ મોહમદ હુસેન શેખ (રહે.કેપીટલ સ્કવેર પાછળ, પુણા પાટીયા પાસે, સુરત)નાંને એડફેટે લીધા હતા. જોકે અકસ્માતમાં રાહદારીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચાડતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય બાઇક સવાર દર્શનભાઈ ચૌધરી (રહે.કેળકુઈ) તથા પ્રતિમાબેનને ઇજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application