Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે નવરાત્રીમા દેવી કથાનુ આયોજન

  • September 29, 2023 

દંડકારણ્યની ભુમી આહવાના આંગણે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આગામી તા.10 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2023 દરમ્યાન 'દેવી ભાગવત કથા'નુ આયોજન કરવામા આવનાર છે. જે બાબતે તાજેતરમાં કથાકાર શ્રી પ્રફુલ શુક્લની હાજરીમા બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ડો.હેંમતભાઇ પટેલ, શ્રી દેવાશું દેસાઇ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી વનરાજ નાયક, બાપા સિતારામ પરીવારના ભારતીબેન ગાયકવાડ, ગૌરવકુમાર કટારે, રમીલાબેન રાઠોડ, રેખાબેન ચૌધરી વિગેરે સેવાકર્મીઓએ હાજર રહીને કથાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application