Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : પૂર્ણા નદીના પુલ પરથી છલાંગ લગાવનાર તરૂણની લાશ મળી

  • July 06, 2021 

નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલ અમૃતનગર ખાતે રહેતો અને અભ્યાસ કરતો તરુણે બે દિવસ આગાઉ મોડી રાતે વિરાવળ નજીકથી પસાર થતી પૂર્ણા નદીના પુલ ઉપર ચઢી નદીમાં છલાંગ લગાવી હતી. જે ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગના જવાનોએ તરુણની ભારે શોધખોડ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર જવાનોએ નદીના પાણીમાં બોટ ઉતારી શોધવાનો પ્રયત્નો હાથ ધરતા સવારના સમયે ફાયર જવાનોએ દર્શનનો મૃતદેહ પૂર્ણા નદીના પટમાં કસ્બા નજીકથી શોધી કાઢ્યો હતો. પરંતુ તરૂણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય જાની શકાયું નથી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application