Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગમ્ય કારણસર વૃદ્ધએ આપઘાત કર્યો

  • February 12, 2021 

ચીખલી ખાતે ઈંટના ભઠ્ઠામાં કામ કરતા વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આલીપોર દેગામ રોડ ઉપર આવેલા ઈંટના ભઠ્ઠામાં મજુરી કામ કરતા વૃદ્ધ જગદીશભાઈ બુધીયાભાઈ રાઠોડ (રહે.ભેસાડીયા ખાડા,નવસારી)એ સાંજના સમયે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે 108ની મદદથી ચીખલી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યાં સારવાર દમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

 

 

આ બનાવની જાણ પોલીસને અકતર ગુલામ તાઈએ કરી હતી જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application