Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : એલ.એન્ડ ટી. કંપની દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરતુ યુનિટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરાયું

  • May 24, 2021 

નવસારીમાં એલ.એન્ડ ટી. કંપની દ્વારા 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો યુનિટ નવસારી સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો છે. દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યા છે. જે પૈકી તૈયાર થયેલા એક યુનિટને નવસારી સિવિલ હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારી સી.આર.પાટિલના અધ્યક્ષતામાં અર્પણ કરવામાં આવ્યું છે. હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ પ્રતિ મિનિટે 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application