Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના સારવણી ગામે વીજ કરંટ લાગવાથી બે ઢેલના મોત

  • July 04, 2021 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના સારવણી ગામે વીજ કરંટ લાગવાથી બે જેટલી ઢેલના મોત નિપજ્યા હતા. સારવણી ગોડાઉન ફળીયા પાસે બીડ ફળીયા અને કંસારીયા તરફ જતા માર્ગ ઉપર અલગ-અલગ બે જેટલા સ્થળોએ વીજ કરંટ લાગવાથી બે જેટલી ઢેલનાં મોત નિપજ્યા હતા. બનાવ અંગેની જાણ સરપંચના પતિએ વન વિભાગને કરતા આરએફઓ સહિત સ્ટાફે બંને મૃત ઢેલનો કબ્જો લઈ સાદકપોર નર્સરી ખાતે અંતિમ ક્રિયાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application