Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામ ન મળતા ઈસમે એસિડ પી લઈ આપઘાત કર્યો

  • October 07, 2021 

રાજપીપળાના રાજેન્દ્રનગરમાં આવેલા જલારામ મંદિર પાસે આવેલા રૂમમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ઈસમે કામ ન મળતા એસીડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, રાજપીપળાના જલારામ મંદિર પાસે રાજેંદ્રનગર સોસાયટીમાં રહેતા કલ્પેશ ડોડીયા (ઉ.વ.40) ગતરોજ બપોરે એસિડ પી લેતા તેમને રાજપીપળાની હોસ્પિટલ ખસેડ્યા બાદ ત્યાંથી એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application