Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાયત્રી પરિવારનાં આદ્ય સંસ્થાપકના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

  • February 16, 2021 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનાં આધ સંસ્થાપક વેદ મૂર્તિ તપોનિષ્ઠ પ.શ્રી રામ શર્મા આચાર્યના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે રાજ્યવ્યાપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજપીપળા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે હંમેશની જેમ આ સેવાકાર્યમાં રાજપીપળા મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ વાસાવા તથા મિતગ્રુપના અન્ય સદસ્યો એ પણ રક્તદાન કર્યું હતું. 

 

 

 

ઉલ્લેખનીય છે કે, આ આયોજન રોટ્રેકટ રાજપીપળા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુજા સાહેલી, મિત ગૃપ, વાયબ્રન્ટ સ્કૂલ તેમજ અન્નપૂર્ણા ફાઉન્ડેશનનાં સહયોગથી કરવામાં આવ્યું હતું. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application