Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંચતત્વ રેસિડેન્સી, મોટા વરાછામાં રહેતા પ્રિન્સીબેન સોરઠીયા લાપતા

  • August 10, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૭/૨૦૨૧ ના  રોજ રહે.ઘર નં.બી/૨/૨૦૧, પંચતત્વ રેસીડેન્સી, મોટા વરાછામાં રહેતા (મૂળવતન:છતરગામ, તા:કાલાવડ, જિ:જામનગર) નારદભાઈ સોરઠીયાના ૨૧  વર્ષીય પુત્રી પ્રિન્સીબેન ગુમ થયા છે.

 

 

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના ઉંચાઈ ૫.૪ ફૂટ છે. તેમણે શરીરે પર્પલ કલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application