Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યોગીચોક પાસે રહેતા પ્રશાંતભાઈ મસરાણીની લાપતા

  • May 25, 2021 

પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૨૨/૦૪/ર૦ર૧ના રોજ ઘર નં.ડી/૬૦૪, વ્રજ વિવાંતા, યોગીચોક પાસે રહેતા (મૂળવતન-: સાવરકુંડલા, જિ:અમરેલી) ૨૯ વર્ષીય પ્રશાંતભાઈ દિનેશભાઈ મસરાણી ગુમ થયા છે. તેઓ શરીરે મજબૂત બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉચાઇ ૫.૬ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા સરથાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application