Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછા ખાતે રહેતા કવિતાબેન ચંદાના ગુમ થયેલ છે

  • November 04, 2020 

વરાછા પોલીસના જણાવ્યા અનુસાર તા.૧3/૧૦/૨૦૨૦ ના રોજ ઘર નં-૩૦૨, શ્રીજી સોસાયટી, રાધાક્રિષ્ના મંદિરની પાછળ, ત્રિકમનગર, વરાછા(મૂળ રહે: ગામ:કેલવાડા કડીયા, તા:ખેલવાડા જી:રાજસમંદ, રાજસ્થાન) ખાતે રહેતા હિરાસિંહ ચંદાનાની ૧૪ વર્ષીય પુત્રી કવિતાબેન ગુમ થયા છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉવર્ણ, ઉંચાઈ ૪.૬ ફૂટ છે. તેમણે શરીરે ઓરેન્જ ટી-શર્ટ અને કાળા રંગનુ જીન્સ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application