Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તા.૧૨મીએ સુરત જિલ્લાના પ્રવાસે

  • February 12, 2023 

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તા.૧૨/૨/૨૦૨૩ના રોજ કામરેજ તાલુકાના ગામોમાં વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરશે. તેઓ સવારે ૧૦.૦૦ વાગ્યે ઘલુડીથી શેખપુર-ફુડસદ ગામને જોડતો રોડ ત્યારબાદ ૧૧:૦૦ વાગ્યે અંત્રોલીથી કન્યાસી રોડ, ૧૨.૦૦ વાગ્યે દેલાડ હળપતિવાસથી શામપુરા-ગલતેશ્વરને જોડતા રોડ, ૧૨:૩૦ વાગ્યે મોરથાણા સિમાડી રોડ અને ૧:૦૦ વાગ્યે હલધરૂ ગૌચરથી પરબ જોળવા રોડનું ખાતમુહૂર્ત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application