Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા સેવા સદનમાં ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ

  • June 25, 2021 

નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા સેવા સદન બ્લોકનં.૧૩ના ભોય તળિયે આયુર્વેદા ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ તાપી જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા અને પૂર્વ કલેક્ટર હલાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.

 

 

 

દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ થયેલ આ સેન્ટરમાં હોસ્પિટલમાં દાખલ થયા વિના વિવિધ શારીરિક અને માનસિક રોગોની સંપૂર્ણ આયુર્વેદ ચિકિત્સાનો લાભ મળી શકશે. ખાસ કરીને જુના તથા હઠીલા રોગોમાં લાભદાયી પરિણામ મળી શકે તે હેતુથી આ પંચકર્મ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application