Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાથી ગુમ થયેલ અનિતાબેનની ભાળ મળે તો જાણ કરશો

  • March 25, 2024 

ઉમરપાડા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસારતા.૦૮/૦૨/૨૦૨૪નારોજ ઉમરપાડા વિસ્તારનાં ચોખવાડા ગામના નવાગામ ફળિયુ ખાતે રહેતા કરશનભાઈ રામસિંગભાઈ વસાવાના ૩૦  વર્ષિય દિકરી અનિતાબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મજબુત બાંધાના, રંગે ઘઉવર્ણ જેના વાળ કાળા, આંખ કાળી છે અને ઉંચાઈ ૦૫.૦૧ ફુટ છે. જેણે કાળા રંગનું ટોપ તથા કાળા રંગની ઈજાર પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉમરપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application