Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઈ.ટી.આઈ. વ્યારા ખાતે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

  • November 13, 2022 

વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી માટે સરકારી આઈ.ટી.આઈ. વ્યારા દ્વારા “સ્વીપ અને અવસર લોકશાહીનો” કાર્યક્રમ અંતર્ગત “મતદાન જાગૃતિ” અભિયાનનાં ભાગરૂપે આજે રંગોળી સ્પર્ધા, સંગીત સ્પર્ધા અને નાટક સ્પર્ધાનું આયોજન એમ.કે.ચૌધરી ફોરમેન ઇન્સ્ટ્રકટર આઇ.ટી.આઇ. વ્યારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થી, સ્ટાફ અને કાર્યક્રમના નોડલ અધિકારી અને આઈ.ટી.આઈ વ્યારાના આચાર્યા એસ.એ.ચૌધરી તેમજ લાયઝન અધિકારી નિશાબેન વણઝાર સામેલ થઇ વધુમાં વધુ મતદાન થાય અને બધા મતદારો પોતાના મુલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરે તેવી જાગૃતિ લાવાનો પ્રયાસ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application