Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે: લાલુ પ્રસાદ યાદવ

  • May 08, 2024 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, "મેં મંડલ કમિશન લાગુ કર્યું હતું. આરક્ષણ ધર્મના આધારે નહીં પણ સામાજિક ધોરણે થાય છે. અટલ બિહારી વાજપેયીએ બંધારણ સમીક્ષા પંચની રચના કરી હતી. નરેન્દ્ર મોદી અનામત સમાપ્ત કરવા માંગે છે. હું નરેન્દ્રમોદીથી સિનિયર છું.તેઓ400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application