Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાપુરૂષોએ દેશ માટે બલિદાન આપી દીધું પરંતુ તંત્ર પ્રતિમાની જાળવણી પણ કરી શકતું નથી !

  • September 01, 2022 

વડોદરામાં મહાપુરૂષોની પ્રતિમાને જાળવવામાં મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા,સર સયાજીરાવજી સહિતના મહાનુભાવોની પ્રતિમાઓના કલર ઊખડી ગયા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી. વડોદરા ભારત દેશના નિર્માણમાં અનેક મહાપુરૂષોએ પોતાનું બલિદાન આપી દીધું છે.




મહાપુરૂષોની પ્રતિમા જાળવવામાં તંત્ર નિષ્ફળ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી,સર સયાજીરાવજી અને પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાઓનો કલર ઊડી ગયો છે. તેમ છતાં તેમની પ્રતિમાનું કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવતું. તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેર વસાવનારા એવા રાજવી પરિવારની પ્રતિમાઓની આવી દયનીય સ્થિતિ એ કેટલી યોગ્ય છે. તંત્ર આ બાબતે કોઈ કાળજી લે તે પ્રકારના પ્રયાસો હજી સુધી થયા નથી.વડોદરામાં મહાપુરૂષોની પ્રતિમાને જાળવવામાં મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સર સયાજીરાવજી સહિતના મહાનુભાવોની પ્રતિમાઓના કલર ઊખડી ગયા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી. વડોદરા ભારત દેશના નિર્માણમાં અનેક મહાપુરૂષોએ પોતાનું બલિદાન આપી દીધું છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News