Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ અને વ્યારામાં જરૂરિયાતમંદ પરિવારો ને અનાજની કીટનું વિતરણ કરાયું

  • December 22, 2020 

સોનગઢ તાલુકાના ખેરવાડા ગામ અને ભટવાડા ગામમાં તથા વ્યારાતાલુકામાં કોટવાળીયા, કાથુડ અને જરૂરિયાતમંદ પરિવારોને  Covid 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ 'લોક પરબ' ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી તારીખ 20/12/2020 ના રોજ બીજલબેન જગડ, ઘાટકોપર - થાણા, ડીસ્ટ્રીક વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ અને મૈશા બેન ગડા દ્વારા 70 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળ-ભટવાડા અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલના એજ્યુકેટીવ પ્રેસીડેન્ટ ના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application