નવસારીમાં જલાલપુર તાલુકાનાં અબ્રામા ગામના તાઈવાડમાં રહેતી ૮૮ વર્ષે વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર કેરટેકર શાહિસ્તા રિમાન્ડ દરમિયાન પોલીસે તેના ઘરમાંથી લૂંટ કરેલ સોનાની બંગડીઓ કબ્જે કરી હતી. ગત તારીખ ૨૦મી રવિવાર નારોજ જૈનમ અબ્દુલ્લા મુનસી (ઉ.વ.૮૮)ની કેરટેકર શાહિસ્તા આરીફ લાબાન ઉવ હતી. જેની ફરિયાદ જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કેરટેકર શાહિસ્તાની ધરપકડ કરી તારીખ ૨૮ સુધી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા ગાયાદેવી હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી શાહિસ્તા સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ તેના ઘરમાં સંતાડી રાખેલ લૂંટ કરાયેલ સોનાની બંગડીઓ કબજે કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.આઈ. કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application