Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરુડેશ્વર : કેનાલ માંથી સગીરા નો મૃતદેહ મળતા હત્યાનો ગુનો નોંધાયો

  • January 11, 2021 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકના ઉંડવા થી સમસેરપુરા બ્રિજ તરફની કેનાલના પાણીમાંથી 17 વર્ષીય સગીરનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

 

 

જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ગાડકોઇ આંબા ફળીયા માં રહેતા બચુભાઈ ભયજીભાઈ તડવી નો ફરિયાદ અનુસાર તેમની 17 વર્ષીય દીકરી ને કોઈ અજાણ્યા વ્યક્તિ એ ગળાના ભાગે ટુંપો આપી મોત નિપજાવી તેના મૃતદેહ ના માથાના વાળને  તાર સાથે પથ્થર બાંધી કેનાલના પાણીમાં ફેકી દઈ પુરાવાનો નાશ કરી ગુનો ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application