Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ના રણછોડજી મંદિર ખાતે આજે ભગવાન ના અન્નકૂટ ના દર્શન કરતા ભકતો

  • November 16, 2020 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રણછોડજી મંદિર રાજપીપલા ખાતે ભગવાન ના અન્નકૂટ ના દર્શન આજે બપોરે રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા માં કોવિડ-૧૯ ના પાલન સાથે ભાવિક ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો. હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઇ દરેક ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરી મંદિરમાં પ્રવેશ મેળવી અન્નકૂટ ના દર્શન નો લ્હાવો લીધો હતો.

 

આજે આ અન્નકૂટ નું સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટીઓ ગુંજનભાઈ મલાવીયા,અજિતભાઈ પરીખ, ઉરેશભાઈ પારેખ, પ્રણયભાઈ પરીખ,કૌશલ કાપડિયા સાહિનાઓ એ કર્યું હતું.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application