Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીનું અવસાન

  • October 11, 2021 

રાજ્યમાં લોકોને પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીનું  આજરોજ હાર્ટ એટેકના કારણે એમનું.અવસાન થયું છે.

 

 

 

મયુર જોષી MJTV નામના ફેસબૂક પેજના માધ્યમથી લોકોના પ્રશ્નોને ઉઠાવતા હતા અને તેઓ સરકારી અધિકારીઓની ગેરરીતી અને બેદરકારી ભરી કામગીરીનો પર્દાફાશ કરીને સરકારી તંત્રની પાસેથી કામ કઢાવતા હતા. તેમને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં જનતાના અવાજના ઉઠાવવા માટે અને સરકારી અધિકારીઓ કે કર્મચારીઓની ગેરરિતી સામે લડવા માટે જનતા રાજ સંગઠનની રચના કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News