Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં દોઢ દિવસના ગણેશ વિસર્જન માટે આઠ કૃત્રિમ તળાવ બનાવ્યા

  • September 11, 2021 

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. સુરતમાં દોઢ દિવસ, ત્રણ દિવસ અને પાંચ દિવસ તેમજ દસ દિવસના ગણપતિજીનું સ્થાપન થાય છે જેથી શહેરમાં દોઢ દિવસના ગણેશજીનું પણ ઘણું મહત્વ છે જેના કારણે સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગણેશ વિસર્જન માટે આઠ કૃત્રિમ તળાવ બનાવ્યા છે. જેમાં ડુમ્મસ કાંદી ફળીયા, ડક્કા ઓવારા પાસે, રીંગરોડ જૂની સબજેલ ખાતે, પાલ આરટીઓ પાસે, સરથાણા વીટી સર્કલ નજીક, સિંગણપોર કોઝવે નજીક, નવાગામ ડીંડોલી અને સચિન ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે જેમાં ભક્તો દોઢ દિવસના ગણેશજીનું વિસર્જન થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application