Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે

  • May 20, 2022 

“આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન તા.૨૦ મે, ૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કલેક્ટ તથા જીલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application