Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ખાતે નેહરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય'ની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

  • September 27, 2023 

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વનિતા વિશ્રામ યુનિવર્સીટી, સુરત ખાતે યુવાઓ માટે “શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સીટીના ૬૦થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં 'પાંચ પ્રણ' વિશે જાણકારી આપવામાં આવી હતી અને તેમજ થીમ આધારિત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને સર્ટીફીકેટ અને ઇનામ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત યુવાઓ દ્વારા 'પાંચ પ્રણ' પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application