Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

  • October 09, 2021 

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં પણ કોરોના નિયંત્રણ હેઠળ છે. દરેક ધર્મના તહેવારો અને સરકારની ગાઇડ લાઇન મુજબ પરવાનગી અપાઈ રહી છે. ત્યારે ગત તા.19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદુન્નબીનો તહેવાર આવતો હોવાથી અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટી ઉજવણી કરવાની માંગ કરાઈ છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઇદ-એ-મિલાદુન્નબીના તહેવારની ગાઇડ લાઇનના પાલન સાથે ઉજવણી કરવા માંગ કરી હતી. આ પ્રસંગે જે પ્રસહીત મુસ્લિમ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application