Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

6 વર્ષીય બાળકને કરંટ લાગતા સારવાર દરમિયાન મોત

  • August 20, 2021 

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા તરુણભાઈ મિશ્રાનો 6 વર્ષીય પુત્ર શનિ મિશ્રા સવારના સમયે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન સાઈકલ લેવા જતા તેને જોરદાર વીજ કરંટ લગતા તે જમીન પર ઢળી પાડ્યો હતો તેથી બાળકને તાત્કાલિક તેના કાકા અને માતાએ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application