Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વરાછામાં રહેતા ભાગ્યશ્રીબેન પાનશેરીયા પુત્રી ધ્યાના સાથે લાપતા

  • August 10, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા. ૧૩/૦૭/ર૦ર૧ ના રોજ રહે. એ/૧૦૧, શ્રીજી એન્કલેવ, અબ્રામા રોડ, મોટા વરાછામાં  રહેતા (મૂળ વતન:શેઢાવદર, તા:લીલીયા, જિ:અમરેલી) ચેતનભાઈ પાનશેરીયાના ૨૬ વર્ષીય પત્ની ભાગ્યશ્રીબેન પુત્રી ધ્યાના સાથે ગુમ થયા છે.

 

 

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૫. ફૂટ છે. તેમણે શરીરે કાળા કલરની કુર્તી તથા સફેદ કલરની લેગીસ પહેરી છે. ધ્યાના શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના ઉંચાઈ ૨.૫.ફૂટ છે. તેમજ ધ્યાનાબેને શરીરે કેશરી  કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application