Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બાદ લેવાયું પગલું, રાજ્ય સરકારનો આદેશ રાજકોટ પોલીસ કમિશનરની બદલી

  • May 28, 2024 

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડને પગલે અંતે રાજકોટના પોલીસ કમિસનર રાજુ ભાર્ગવની બદલી કરી નાંખવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 30થી વધુ નિર્દોષ લોકોનું કરુણ મોત થયું હતું. આ બનાવમાં અનેક મોટા માથાઓની સંડોવણી  હોવાનું કહેવાય છે. પરંતુ ફક્ત બદલી કે સસ્પેન્ડ કરવાથી મૃતકોને ન્યાય મળી જશે ખરો કે પછી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે? એવો પ્રશ્ન લોકમાં ચર્ચાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application