Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડિયા જકાતનાકા પાસે લાગેલા હેલોજન પોલ પરની લાઈટો બંધ હોવાથી અકસ્માત વધ્યા

  • December 26, 2020 

રાજપીપળાના અનેક વિસ્તારોમાં લાગેલા હેલોજનના પોલ રાત્રી દરમિયાન વાહન ચાલકો કે રાહદારીઓ માટે લાભકારક છે પરંતુ આ ઊંચા પોલ પરની લાઈટો બંધ થયા બાદ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થાય છે જેમાં ઘણા સમય થી વડિયા જકાતનાકા પર લાગેલા આ હેલોજન પોલ પર લાઈટો બંધ હોવાથી હાઇવે માર્ગ ઉપર અંધારપટ છવાઈ જતા વાહન અકસ્માતો વધી રહ્યા છે સાથે સાથે મૂંગા જાનવરો પણ અચાનક આવી ચઢતા વાહન અકસ્માત સર્જાય છે માટે લાખો ના ખર્ચે લગાવેલા હેલોજન ના પોલ પર લાગેલી લાઈટો રાત્રી સમયે સતત ચાલુ રહે એ બાબતે તંત્ર તકેદારી રાખે તેવી માંગ ઉઠી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News