Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ગુણસદા ગામનાં યુવકે નહેરમાં કુદી જીવન ટુંકાવ્યું

  • September 28, 2024 

સોનગઢના ગુણસદા ગામ સ્થિત કેસરી નંદન સોસાયટીના રૂમ નંબર ૨૬૭માં રહેતો ૩૬ વર્ષીય જીગ્નેશ દશરથભાઈ પટેલ ગત તા.૨૬-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧:૧૭ વાગ્યાના અરસામાં ભુરીવેલ ગામમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં લોખંડના પુલ પાસે કુદીને નહેરમાં પડતા તેનું મોત નીપજયું હતું. થોડા સમય પછી તેના મૃતદેહને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે હાલ મોતનું કારણ જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application