Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા, આજે કોઈ નવો કેસ નોંધાયો નથી

  • September 24, 2021 

તાપી જિલ્લામાં શુક્રવારે પણ કોરોના દર્દીનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.૨૪મી સપ્ટેમ્બર નારોજ સાંજ સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી. 

 

 

 

 

જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૪ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૬ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૯ દર્દીઓના મોત નિપજ્યા છે.

 

 

 

 

કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
  1. વાલોડ તાલુકો – કુલ ૭૯૪ કેસો
  2. વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૩ કેસો
  3. સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
  4. ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
  5. નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application