Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ મુક્તિધામ ખાતે ટ્રસ્ટીગણની બેઠક યોજાઈ,વૃક્ષારોપણ કર્યું

  • August 02, 2022 

ઉકાઈ મુક્તિધામ ખાતે આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉકાઈ-સોનગઢના રહેવાસીઓ અને મુક્તિધામના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉકાઈ સ્મશાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.  



મુક્તિધામના ટ્રસ્ટીઓ પ્રમુખશ્રી,સભાસદોની એક બેઠક મળી હતી જેમાં સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે લાકડાની પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા થતા તેના કાયમી નિકાલ માટે ઉકાઈ-સોનગઢના ઈજારદારોભાઈઓ તરફથી એક ઇલેક્ટ્રિક કટર મશીન દાનમાં આપવામાં આવી હતી.જે બદલ સ્મશાન ગૃહના પ્રમુખ અને ટ્રસ્ટીગણના લોકોએ આભાર માન્યો હતો. (ફોટો કલ્પેશભાઈ વાઘમારે-ઉકાઈ)





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application