Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા મંદિર ખાતેથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ 

  • September 23, 2020 

નર્મદા પરિક્રમા ગરુડેશ્વર થી ઓમકારેશ્વર અમરકંટક ભરૂચ નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે આ પરિક્રમા નો કાર્યક્રમ આશરે ૧૫ દિવસ નો છે હાલમાં કોરોના વાયરસ ની મહામારી વચ્ચે covid-19 ના નિયમો નું પાલન  તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનીટાઇઝર નો ઉપયોગ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો છે.પરિક્રમા માં દત્ત મંદિર ના પુંજારી રાહુલભાઈ નાવરે, રાહુલ ભાઇ જોશી,ભીખુભાઈ,હરેશભાઈ, પ્રવીણભાઈ,હર્ષદભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ તથા નાના ભાઈ બારીયા સહિતના ભક્તો જોડાયા હતા.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News