Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તા.૧૦ મી સપ્ટેમ્બરે સુરખાઇ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

  • September 10, 2020 

સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં યોજનાર છે. આ કાર્યક્રમ તા.૧૦/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કલસ્ટર ચીખલી, ખેરગામ અને વાંસદા તેમજ બપોરે ૩-૦૦ કલાકે કલસ્ટર-૨ નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાનો જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ, તા.ચીખલી ખાતે યોજાનાર છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, નવસારી દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application