Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલંબિયાનાં રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદનાં કારણે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં મોત

  • December 06, 2022 

કોલંબિયાનાં રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદનાં કારણે થયેલા ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય વાહનો દટાઈ ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયા છે. જયારે સોમવારે કોલંબિયાનાં રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે. કોલંબિયાનાં ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ કહ્યું કે, આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ. અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી ચારની હાલત ગંભીર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News