Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇની સંસ્થા દ્વારા વાઘનેરા ગામે અનાજ કીટ વિતરણ કરવામાં આવી

  • August 22, 2020 

સોનગઢ તાલુકાના વાઘનેરાં ગામે તા.૨૧મી ઓગસ્ટ નારોજ જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી બીજલબેન જગડ, ઘાટકોપર-થાણા, ડિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ, રમેશ વિશાલ ગડા દ્વારા ગામના જરૂરિયાતમંદ ૧૨૫ જેટલા લોકો ને અનાજ કીટ  વિતરણ કરવામાં આવી હતી. તે વખતની એક તસવીરી ઝલક


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application