Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાંડુતથી લવાછા ગામે L&T હજીરાનાં સી.એસ.આર ફંડમાંથી 30 લાખની પાણીની પાઇપ લાઈનનું લોકાર્પણ

  • July 16, 2023 

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ભાંડુતથી લવાછા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૩૦ લાખની પાણીની પાઇપલાઈનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝેડ એમ પટેલ સ્કૂલ ખાતે ૭૨ લાખના ખર્ચે તૈયાર થનાર સાંસ્કૃતિક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણીની પાઇપલાઈ બનવાથી ગામમાં ઉનાળામાં પાણીની અછત રહેશે નહિ સાથે શાળાના કેમ્પસમાં બનનાર સાંસ્કૃતિક હોલથી શાળાના પ્રોગ્રામ, આસપાસના વિસ્તારના સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાજકીય કાર્યક્રમ જેવા કરી શકાશે. આ પ્રસંગે L&Tનાં વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એજ્યુકેટીવ, ડેપ્યુટી જનરલ મેનેજર, ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application