Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં લેવાયેલા ૮૪૪ સેમ્‍પલ પૈકી ૮૦૭ નો રીપોર્ટ નેગેટીવ

  • April 26, 2020 

Tapi mitra News-વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા આજદિન સુધી શંકાસ્‍પદ હોય તેવા ૮૪૪ વ્‍યક્‍તિઓના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જે પૈકી ૮૦૭ના રીપોર્ટ નેગેટીવ આવ્‍યા છે, જ્‍યારે ૩૨ સેમ્‍પલના રીપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં આજદિન સુધી પાંચ પોઝીટીવ કેસો નોંધાયા છે, જે પૈકી એક વ્‍યક્‍તિનું મૃત્‍યું થયું છે. ડોમેસ્‍ટિક ૭૨૩૭ યાત્રીઓ પૈકી શંકાસ્‍પદ ૧૦૩૪ હોમ કવોરન્‍ટાઇન અને ૪૮ વ્‍યકિતઓ સરકારી કવોરન્‍ટાઇનમાં જ્‍યારે ૯૩૫૦ માછીમારો હોમ કવોરન્‍ટાઇનમાં છે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application