Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટિકિટ કેન્સલ કરવાર પર કોઇ ચાર્જ નહીં લાગેઃ૧૦૦ ટકા રીફન્ડ મળશે

  • March 20, 2020 

નવી દિલ્હી:ભારતીય રેલ્વેએ કહ્યું કે રદ થયેલ ૧૫૫ ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા પર કોઇ ચાર્જ લગાવવામાં નહીં આવે અને યાત્રીઓને ૧૦૦ ટકા રિફન્ડ મળશે. કોરોના  વાઇરસને કારણે આ મહિને ૬૦ ટકા ટિકિટ રદ કરવામાં આવી છે. રેલ્વેએ કોરોના વાઇરસને જોતા તમામ ઝોનને એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસને  ધ્યાનમાં રાખી રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઉચિત દિશા -નિર્દેશ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application