Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખરવાસા ગામમાં રહેતા ૧૬ વર્ષીય જાગૃતીબેન પુરોહિત લાપતા

  • November 17, 2021 

સચીન પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૯/૧૦/૨૦૨૧ નારોજ રહે. નવું હળપતી આવાસ, ખરવાસા ગામ, ચોર્યાસીમાં રહેતા (મૂળવતન:ગામ ગુદરી, તા:દાંતીવાડા, જિ:બનાસકાંઠા) જયંતીભાઈ પુરોહિતના ૧૬ વર્ષીય પુત્રી જાગૃતીબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.



તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા સચીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application