Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સળગતો દીવો શરીર ઉપર પડતા મહિલાનુ સારવાર દરમિયાન મોત

  • April 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:પલસાણાનાં જોળવા ગામે ઘનશ્યામ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન નીતિનભાઇ ગીરાને (ઉ.વ.35) નાઓએ તા.15મી એપ્રિલના રોજ રાત્રિના સમયે આશરે 11 વાગ્યાની આસપાસ ઘરમાં લાઇટ જતાં તેમણે દીવો સળગાવ્યો હતો.જોકે આ સળગતો દીવો તેમના શરીર ઉપર પડતાં તેઓ શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા.તેમને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.પલસાણા પોલીસ મથકે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application