Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમ નજીક કુડસદે ખાતે રહેતા ઈસમને લોહીની ઉલ્ટીઓ થયા બાદ મોત

  • December 21, 2024 

સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદે ખાતે રહેતા ૪૦ વર્ષીય ઇસમનું લાહીની ઉલ્ટી થઈ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, હાલ કીમ નજીક કુડસદ ગામે સમુહ વસાહત ખાતે રહેતા અને મુળ અમદાવાદ શહેરનાં કુબેરનગરનાં ૪૦ વર્ષીય ભીખાભાઈ વાથાભાઈ રાઠોડ મેડીકલ સ્ટોરનાં ધાબા પર ઉભા હતા. તે  દરમિયાન તેમને આકસ્મિક લોહીની ઉલ્ટીઓ થતાં જેઓ બેભાન અવસ્થામાં નીચે જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application