Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં પંચમુખી હનુમાનજી મંદિર અને શનિદેવ મંદિરે ‘હનુમાન જયંતિ’ની ઉજવણી કરાઈ

  • April 24, 2024 

તાપી જિલ્લામાં સોનગઢ, ઉકાઈ, વાલોડ, ડોલવણ, નિઝર સહીત તમામ તાલુકામાં ‘હનુમાન જયંતી’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જયારે વ્યારાનાં આશિર્વાદ હોસ્પિટલ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે ‘હનુમાન જયંતિ’ની ધામધૂમથી  ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજણીમાં નાના બાળકો તેમજ નવ પરણિત દંપતિઓ દ્વારા હોમ હવન પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાપ્રસાદીની પણ વ્યવ્સ્થા રાખવામાં આવી હતી. જયારે 3000 ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. અત્રે આ મંદિરના સંચાલકોનીએ વાત પ્રશસનીય છે કે મંદિરના દર ત્રણ મહિના હિસાબને સાર્વજનિક કરવામાં આવે છે અને બેંક ખાતા સહિત તમામ વિગતો દર્શાવવા માટે મંદિરની બહાર જ એક બોર્ડ બનાવવામાં આવ્યું છે. અન્ય મંદિરના સંચાલકો પણ આવી પારદર્શિતા રાખે તો લોકોનો વિશ્વાસ વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application