Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : તપોવન આશ્રમ ધારેશ્વર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • July 24, 2021 

ઉચ્છલ તાલુકાના ધારેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું

 

 

 

ઉચ્છલના તપોવન આશ્રમ ધારેશ્વર ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા તાલુકા બેઠક મળી જેમાં ગુજરાત સરકારના ડિરેક્ટર માજી ધારાસભ્ય પરેશભાઇ વસાવા, આદિવાસી સમાજનું ગૌરવ રાષ્ટ્રીય જનજાતિ મંચના પ્રણેતા પૂજ્ય નિતીન પાડવી, તપોવન આશ્રમના ટ્રસ્ટીગણ નરેન્દ્ર મોદી, વિચાર મંચ IT માંથી તાપી જિલ્લાના સંગઠન મંત્રી, જિલ્લા ઉપાધ્યક્ષ, ઉચ્છલ તાલુકાના સંગઠન મંત્રી, તાલુકાના ઉપાધ્યક્ષ તાલુકાની ટીમ તેમજ મહારાજ અમરસિંહભાઈ જગદીશભાઈ અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application