Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં તાલુકા ભાજપ મહામંત્રીનું કોરોનાની ટૂંકી સારવાર દરમિયાન મોત

  • April 09, 2021 

તાપી જીલ્લાનાં ઉચ્છલ તાલુકાના ભાજપ મહામંત્રી કોરોના સંક્રમિત થતા તેમને પહેલા વ્યારા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. પરંતુ તેમની સ્થિતિ બગડતા બારડોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

ત્યારબાદ મોહનભાઈ ગામીતનું કોરોના ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાથી ભાજપ કાર્યકરોમાં દુખની લાગણી જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application