Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં મહાશિવરાત્રી નિમિત્તે કતલખાના બંધ રાખવા અંગેનું જાહેરનામું

  • March 10, 2021 

તાપી જીલ્લામાં મહાશિવરાત્રી નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઇંડા, ચીકન, મચ્છીના વેચાણ પર નિયંત્રણ મુકવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે અંગે સમગ્ર તાપી જીલ્લામાં પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ, પંચાયત વિભાગ તેમજ સબંધિત નગરપાલિકા તથા અન્ય સબંધિત વિભાગોએ પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન થાય તે અંગે દેખરેખ રાખશે. આ જાહેરનામાનો અમલ તા.11/03/2021થી લઈને 24 કલાક સુધી કરવાનો રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application