Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીમારીથી કંટાળી જઈ આધેડએ આપઘાત કર્યો

  • March 26, 2021 

સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામના નિશાળ ફળિયામાં રહેતા 65 વર્ષીય આધેડ છગનભાઈ કાળિયાભાઈ ગામીતને શરીરે ખુજલીની બીમારી હોય અને કોઈ અગમ્ય કારણસર રાણીઆંબા ગામના ટાંકી ફળિયામાં આવેલ અનિલભાઈ રુવાજી ગામીતના ખતેરમાં તા.25 માર્ચે આંબલીના ઝાડ ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

 

 

આ બનાવ અંગે રમીલાબેન કમલેશભાઈ માવચીની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અકસ્માત મોતનો  બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application