Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં બેકારીથી ત્રાસેલા યુવકે કર્યો આપઘાત

  • June 28, 2021 

બારડોલી કડોદ રોડ ઉપર આવેલ નંદિની રેસીડેન્સીના ઘર નંબર-37માં રહેતા જગદીશભાઈ હિરાલાલભાઈ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેમનો નાનો પુત્ર નિર્મલ પટેલ (ઉ.વ.24) જેને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા 2 વર્ષથી નોકરીની તપાસ કરી રહ્યો હતો. પરંતુ તેને કોઈપણ સ્થળે નોકરી ન મળતા પોતે બેકારી અનુભવતા અને સાથે હતાશામાં આવી જતા રાત્રીના સમયે પોતાના મકાનના માળ ઉપરના રૂમમાં પંખા ઉપર લટકી જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ સાથે બારડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application