Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : ગાયત્રી પ્રજ્ઞામંદિરનો 20મો પાટોત્સવ રવિવારે ઉજવાશે

  • June 18, 2021 

ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણજયંતિ વર્ષની સાથે ગાયત્રી જયંતિની ઉજવણી 20મીજૂન 2021ને રવિવારના રોજ સવારે 8 થી 12 વાગ્યા દરમ્યાન બારડોલીના જે.પી.નગર ખાતે આવેલા ગાયત્રી મંદિર ખાતે ઉજવવામાં આવશે. એ પૂર્વે 19મી જૂનના રોજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય જપ થશે. બીજા દિવસે રવિવારે સવારે ગાયત્રી જયંતિના પવન પર્વ નિમિત્તે ગંગાદશહરા, ગુરુદેવનો નિર્વાણ દિન તેમજ ખાસ ગાયત્રી પ્રજ્ઞા મંદિર બારડોલીનો 20મો પાટોત્સવ સરકારી ગાઈડલાઇન મુજબ ઉજવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application